Showing posts with label CES100Anand. Show all posts
Showing posts with label CES100Anand. Show all posts

Sunday, 9 August 2015

જીવન પથનાં પગથીયાં - પુસ્તક પરિચય



પુસ્તક માણસ ને પસ્તી થતો બચાવે છે, ગુણવંત શાહ એ તો આનાથી પણ આગળ જઈ અને કીધું છે કે, જે ઘરમાં ચાર સારા પુસ્તક નાં હોય ત્યાં ક્યારેય દીકરી પરણાવવી નહિ. માણસ ના સૌથી શ્રેષ્ઠ મિત્ર એ તેના પુસ્તકો છે. જે વાંચે એ વિચારી શકે અને વિચારી શકે એ સારું કાર્ય કરી શકે અને એક સારા સમાજને ઉભો કરી શકે. આ બધીજ વાતો ને ધ્યાનમાં રાખી અને ચરોતર એજ્યુકેશન સોસાયટી એ વિદ્યાર્થીઓને વાંચનની પ્રવૃત્તિ ને પ્રોત્સાહન આપવા એક સુંદર પ્રવૃત્તિનું આયોજન કર્યું છે. 

આજના ડીજીટલ યુગમાં લોકો લાંબા- લચક દસ્તાવેજથી કંટાળી ચુક્યા છે. અને ધીરે- ધીરે તેમનું મહત્વ પણ ભૂલવા લાગ્યા છે. અને જરૂ પડે તેઓ દસ્તાવેજો વિષે પુરતી માહિતી ના હોવાથી ગૂંચવાઈ જાય છે, આવે વખતે લોકોની મૂંઝવણને દુર કરવા અને દસ્તાવેજોની સરળતાથી માહિતી આપવા માટે ધર્મજના જાણીતા લેખક શ્રી રાજેશભાઈ પટેલ એ જીવન પથનાં પગથીયા નામનું એક સરસ પુસ્તક લખ્યું છે.  જેની અંદર રોજ બરોજના ઉપયોગી દસ્તાવેજો વિશેની સરળ માહિતી આપવામાં આવી છે.

આ પુસ્તક એટલું બધું પ્રખ્યાત બન્યું છે કે ગુજરાતના જાણીતા લેખક શ્રી જય વસાવડાથી લઇ સમાજના આગેવાનો, સ્વતંત્ર સેનાનીઓ, અને નિષ્ણાતોએ પુસ્તક ના ખોબા ભરીને પ્રશંસા કરી છે. આ વિષે સૌ પ્રથમ રાજેશભાઈ પ્રાથમિક માહિતી આપશે અને ત્યારબાદ જો કોઈને પ્રશ્નો હશે તો તેના પણ જવાબ આપશે। કહેવાય છે કે જ્ઞાન વહેંચવાથી વધે, એ જ વાતને ધ્યાનમાં રાખી અને દસ્તાવેજો વિશેની માહિતી વધુ ને વધુ લોકોસુધી પહોચી શકે તે વાત ને ધ્યાનમાં રાખી અને કાર્યક્રમ માં ઉપસ્થિત બધા જ લોકોને પુસ્તકનું નિશુલ્ક વિતરણ કરવામાં આવશે. 

આ પ્રસંગે જાણીતા અર્થશાસ્ત્રી અને વિચારક શ્રી જયનારાયણ વ્યાસ, નિવૃત સનદી અધિકારી તથા આણંદ ના પૂર્વ કલેકટર શ્રી આર.એન. જોષી અને ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી  અને પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પંડ્યા વિશેષ ઉપસ્થિત રહેશે.

સા સાથે સમાજને પોતાના જ્ઞાન અને બુદ્ધિનો વધુ લાભ આપતા શ્રી રાજેશ પટેલ પોતાના એક નવા પુસ્તકનું વિમોચન કરશે. જેની અંદર પંચાયતથી કલેકટર કચેરી સુધીની વહીવટી વ્યવસ્થાની સરળ સમજ આપેલ છે.  આમ, વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત, વિદ્યાર્થીઓ વાંચે, વિચારે અને વિકાસ કરે એવું સરસ કાર્ય કરેલું છે 

તમે પણ ઉપસ્થિત રહી અને જ્ઞાનમાં વૃદ્ધી કરી શકો છો આવો,11 ઑગષ્ટ,2015 એ ડી.એન. હાઈસ્કુલ કેમ્પસ, સાંજે 6:00 કલાકે. 



Thursday, 30 July 2015

CES Skill Development and Employment Fair




Each of India’s founding fathers, may it be Mahatma Gandhi or Sardar Patel had emphasized on the importance of skill development. Even our Charotar Education Society was established in 1916 with the purpose of taking education to the rural population. Our own founding fathers had realized the importance of skill development and wholesome education as a necessity for rural population, hence many skill based programs were taught at the institution from its very beginning.

On 2nd of August, 2015 Charotar Education Society will host a Skill Development and Employment Fair organized in liaison with Gujarat Skill Development Mission, running for three consecutive days. The primary beneficiaries of this fair are the students who for one reason or the other have not been refrained from taking the advantage of opportunities in life.


The Gujarat Government under the Skill Development Mission aims to equip one lakh people with skills to generate income for themselves every year. This mission will bring plethora of skill development programs, courses and their live demonstration to the Campus ground of our very own D.N. High School, Anand. The underlining fact that for improving one’s standard of living, a source of income is necessary; for source of income, financial engagement is necessary, may it be under employment or self-employment; and for financial engagement skill is absolutely necessary. The Skill Development and Employment Fair organized by our Charotar Education Society will fulfill all of the above requirements on a single platform and provide a pathway to a better standard of living to the beneficiaries.

The fair is organized with the coordination from the Commissioner of Emploument and Training. An employment and registration for various programs will also take place at the fair. Many industries, institution, and stakeholders have taken advantage of this opportunity and represented themselves at the fair. The Skill Development and Employment Fair would host eminent speaker hailing from the field of:

  • Jobs in Mechanical Trade
  • Pharma Industry
  • Armed Forces and Coast Guard
  • Institute of Design
  • Construction and Building Sector
  • Banking and Industry Finances
  • Information Technology
  • Management
  • Child Psychology and Counselling
  • Entrepreneurship Development
  • Health and Related Services
  • Gems and Jewellery
  • Media and Mass Communication

The fair will hold 100 stalls spread across 2 domes located in the CES campus in Anand. The entry to the fair will be free and open to all from 10:30 am to 8:00 pm on 2nd, 3rd, and 4th of August. 
We have assigned a special day for our young students to visit the fair and gain exposure to the numerous career options that are available to them from an early age itself. It is necessary that they are aware of the countless opportunities that are open for them in lieu of adhering to the popular and conventional fields of occupation.

With more career options our students will not be burdened to unwillingly fit under conventional vocations and will have the freedom to choose something that they themselves would love to engage in as a profession. We believe that this is far better than working everyday of your life for something that you have to do instead of what you want to do. Wider scope of careers, we hope, will yield a huge variety of students getting into an even wider variety of fields.

Monday, 29 June 2015

Netaji Subhash Chandra Bose: Historic Figure of India’s Freedom Struggle



Subhash Chandra Bose was born on 23 January, 1897 in the Cuttack city of the present day Odisha province in eastern India; then the Orissa Division of the Bengal province of British India. He belonged to an aristocratic Bengali family and his father was one of the most successful lawyers of Cuttack.

Netaji stood fourth in the prestigious Indian Civil Service (ICS) exams in the year 1919, which was quite tough to pass on the first trial. But he resigned from the coveted Indian Civil Service as he didn’t want to work in the alien British government and returned to India and became active in the freedom movement.

Netaji joined the Indian National Congress in 1921 and became on of the foremost leader of the radical youth wing of Congress. During this time period he was arrested by the British government and imprisoned. He was selected as the president of Congress for consecutive two terms in the year 1938 & 1939.

Slowly & gradually, Netaji got inclined towards the path of the armed struggle to flee India from the foreign rule and thus resigned Congress. Due to the tremendous public support gained by him in his freedom campaigns, the British government held him in house arrest in his Calcutta’s residence. However he was successful in escaping from the British watch and reached Germany via Afghanistan & Soviet Russia. During this entire struggle, Netaji was thinking on only a single though about how India could be made free from the clutches of the foreign British rule and started working intensively on the planning. During this time period, he married an Austrian girl named Emilie Schenkl



Netaji third from left with the leading team of INA
(Pic courtesy: www.frontline.in)



Netaji believed that in order to defeat the Britishers and make India a sovereign nation, the help of the anti-British nations; i.e. the Axis nations group of the Second World War comprising Germanys, Japan must be taken. His strategic skills, planning and leadership skills can be seen while negotiating with the Nazi Germany & Hitler as well as the Japanese administration and influencing them to help his cause to force the British forces to quit India. Thus, the respectful title of “Netaji” (leader) was bestowed upon him due to his unique leadership capability.

His step of the formation of the Azad Hind Fauj or the Indian National Army (INA) in the year 1943 in Singapore with the motive to make the motherland independent through aggressive armed struggle is one of the most significant aspects of the Indian freedom struggle. Through the aggressive operations carried out by the INA on the eastern front of the British India, Netaji was successful in shocking the roots of the British Empire in the subcontinent. In one of his famous speech made by him in Rangoon (present day Yangon) on 4 July 1944; he gave the famous inspirational slogan of “Tum Mujhe Khoon Do, Mein Tumhe Azadi Doonga” (Give me your blood, I will gift you independence). 

Much more can be discussed about Netaji. Shri Anup Dhar will throw light on various facts about Netaji Subhash Chandra Bose through detailed interaction on 7 July 2015 in Dheerajlal J Shah Town Hall; Anand. 



Friday, 29 May 2015

Space explored from the terrace of Charotar Education Society!


As the Charotar Education Society is celebrating its 100 years of its establishment, constant efforts are made that not a single aspect of development remains untouched during the process. So as a part of the centenary celebration, the program of star gazing was organized on 26 May 2015 at the BRD School of Bio Science Department, Bakrol.

In the presence of the chief guests Dr. Vinod N Patel (Professor at GCET College), Dr Nikhilbhai Patel (Jeevandeep Hospital) & Dr. M Natarajan (H.O.D, BRD School of Biosciences), more than 100 intellectual students & 200 parents participated in the progarmme with great enthusiasm under the expert guidance of Dr. Brijmohan Thakor and Dr. Brijeshbhai Parekh.



On seeing the active participation of the students who were standing in a queue in a disciplined manner for viewing the space from large telescope, the chairman of CES Mr. Nirav Patel and secretary Mr. Ketan Kumar Patel were impressed and happy that the motive of the all round development of the students is becoming a reality and appreciated the hard work & dedication of the employees of CES.

Such programmes of sky gazing will be regularly organized on monthly basis. The details of the programmes will be published on the prior dates in the newspapers. 

Tuesday, 26 May 2015

Diary of my Memories- Dr. Bharat Patel

"If you don’t get 100 Marks in Mathematics, you're not supposed to go home in vacations!"



As soon as the name of Vithal Kaka strikes the ears, we all become nostalgic and start remembering the days of our childhood. Vithal Kaka is still toady the symbol of inspiration for not only Charotar Education Society but for all the students who have studied in CES. Viththal Kaka focused on the overall development of the students along with their theoretical knowledge.

(Puja Vithal Kaka in front of the main building of DN High School)

He used to teach the students bicycle and encouraged them to take part in sports, used to take them to watch plays and also sent them outside to help the people. In this way, there are a number my childhood memories related to CES.

He used to take constant care about the health of the students and used to compulsorily feed us dates & ghee in the winter season. We were affectionately offered mango juice by Vithal Kaka & Ishwar Kaka and sometimes Leela Baa also used to feed us mango juice without their knowledge.

Vithal Kaka used to say that education is the base of the life and if we used to lack behind in our studies, he took strict action against it. I still remember when I got 99 marks out of 100 in mathematics, he ordered me to sit beneath the DN tower and threatened me that till I don’t achieve 100 marks in mathematics, I was no supposed to leave for my home in the vacations.
I want to give the credit of my success to Vithal Kaka and will be indebted to him my whole life.

Monday, 25 May 2015

સંગીતની સાથે સુરની વાત

સુરમયી સાંજ સંતુવાદનને નામ

ગુજરાત એ પહેલેથીજ કળા અને સંસ્કૃતિનું ધામ માનવામાં આવે છે, અહીની દરેક વસ્તુમાં આધ્યાત્મિક સંગીત વસેલું છે, બૈજુ  બાવરા,તાનસેન અને તાના-રીરી જેવા મહાન સંગીતજ્ઞો નો પ્રભાવ આ ભૂમિ ઉપર રહ્યો છે.  રાગ એ  સંગીતનો આત્મા સમાન છે, તાનસેન એ રાગ માલકૌંસ ગાઈ  અને તેને શાંત પાડવા તાના-રીરી એ મલ્હાર રાગ ગાયો હતો. બસ આજ પરંપરાને આગળ ધપાવવા માટે આણંદમાં આવેલ ચરોતર એજ્યુકેશન સોસાયટીએ હવેલી સંગીત અને સંતુરવાદનનો કાર્યક્રમ યોજ્યો હતો.આ કાર્યક્રમ શ્રી સંગીત વિદ્યાલય દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથી તરીખે શ્રી વાગેશ્કુમારજી ની ઉપસ્થિત રહ્યા હતા.



આ કાર્યક્રમ ને વધુ સંગીતમય બનાવવા માટે આણંદ નગરપાલકા ના પ્રમુખશ્રી પ્રજ્ઞેશ ભાઈ  પટેલ અને સીએસ નાં ચેરમેન શ્રી નીરવભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ સંતુર્વદન કાર્યક્રમની વિશેષ માહિતી શ્રી સ્નેહલભાઇ દ્વારા આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે સંસ્કૃતમાં તેને શતતંત્રી વીણા કહે છે અને ભારતમાં તેને કાશ્મીરનું લોક સંગીત તરીકે ઓળખવામાં આવે છે. સુફી સંગીતમાં તેનું ઘણું મહત્વ છે. આ સાથે સંતુરવાદન નું સુરમયી વાતાવરણ શરુ થયું હતું.


પુ.પા કાંકરેલી યુવરાજ 108 વાગીશકુમારશ્રીએ  તેમના આશીર્વચનમાં તેમના આશીર્વચનમાં જણાવ્યું હતું કે આણંદ  અને ખેડા જીલ્લાના સંગીત પ્રેમી લોકો માટે જો સંગીત વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવે તો સંગીત સાથેનો સમન્વય થાય અને આખા વિશ્વમાં ડંકો વાગે તેમ છે.તે ઉપરાંત પ્રજ્ઞેશ ભાઈ પટેલ એ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે વિશ્વ સંગીત વિદ્યાલયને તન,મન,ધનથી જે પણ મદદ ની જરૂર હશે તે હું અંત:કરણ પૂર્વક કરીશ. અને અંતમાં શ્રી સંગીત વિદ્યાલયના પ્રમુખ શ્રી નૃપતભાઈ દ્વારા સંગીત ક્ષેત્રને અને સંગીત વિદ્યાલયને વધુ આગળ લઇ જવાનો શબ્દ સંકલ્પ આપ્યો હતો અને ઉપસ્થિત મહેમાનનો આભાર માન્યો હતો.  આ સાથેજ એક સંગીતમય કાર્યક્રમનો સુર્મ્યી રીતે અંત આવ્યો હતો.

Friday, 15 May 2015

મારી યાદોની ડાયરી - ડો. ભરત પટેલ


સો માર્ક ગણિતમાં નાં આવે ત્યાં સુધી વેકેશનમાં ઘરે જવાનું નથી 

વિઠ્ઠલ કાકા નામ પડતાજ યાદોમાં ખોવાઈ જવાય છે. અને બાળપણના દિવસો યાદ આવી જાય છે.વિઠ્ઠલ કાકા એ ખાલી ચરોતર એજ્યુકેશન સોસાયટી માટે જ નહિ પરંતુ ત્યાં ભણેલા તમામ લોકો માટે સીમાચિન્હરૂપ બની ગયા છે. તેઓ તેમાં ભણતા દરેક વિદ્યાર્થીનાં  ભણતર ઉપરજ નહિ પરંતુ સર્વાંગી વિકાસ ઉપર પણ ધ્યાન આપતા હતા.

(ડીએન હાઈસ્કુલ ના મુખ્ય બિલ્ડીંગ આગળ પૂજ્ય વિઠ્ઠલ કાકા)
છોકરાઓને સાયકલ શીખવાડી અને રમત ગમતમાં ભાગ લેતા કરવા,નાટકો જોવા લઇ જતા અને ક્યારેક બહારના લોકોને મદદ કરવા પણ મોકલતા. આમ વિદ્યાર્થી તરીકે મારી ઘણી યાદો ત્યાં સંકળાયેલી છે. 

વિદ્યાર્થીના આરોગ્ય ઉપર તેમનું પુરતું ધ્યાન રહેતું અને શિયાળાની ઋતુમાં તેઓ છોકરાઓને ખજુર અને ઘી ખાવાનો અત્યંત આગ્રહ કરતા. ઈશ્વર કાકા અને વિઠ્ઠલ કાકા કેરીનો રસ અમને ખુબ ભાવથી ખવડાવતા અને ઘણી વાર લીલા બા એમની જાન ભાર અમને રસ ખવડાવતા.

ભણતર એ જીવનનો પાયો છે એવું અમને  વિઠ્ઠલ કાકા કહેતા અને તેમાં જો અમે પાછા પડીએ તો અમને ચોક્કસ કડક શિક્ષા કરવામાં પાછા પડતા નહિ.જ્યારે મારા ગણિતના વિષયમાં 99માર્ક આવ્યા હતા ત્યારે મને ડીએનના ટાવર નીચે બેસાડી અને જ્યાં સુધી 100 માર્ક ના આવે ત્યાં સુધી વેકેશનમાં ઘરે જવું નહિ એવું કહેવામાં  આવતું હતું.
મારા જીવનની સફળતામાં હું વિઠ્ઠલ કાકાનો સો ટકા ફાળો ગણું છું અને આજીવન તેમનો ઋણી  છું.





ચરોતર એજુકેશન સોસાયટીનો વિદ્યાર્થી 
ડૉ. ભરત  જે.પટેલ